સરસ્વતી સાધના યોજના
આ લેખમાં તમને જાણવા મળશે કે સરકાર શ્રી ની કઈ યોજના હેઠળ ધોરણ-૯ મા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ (છોકરીઓ) ને મફતમાં સાયકલ આપવામાં આવે છે. આવી સરસ્વતી સાધના યોજના વિશે વિગતવાર માહિતી મળશે.
લાભ કોને મળે
👉 ધોરણ- ૯ માધ્યમિક શાળા ભણવા જતી અનુસૂચિત જાતિની છોકરીઓને, જેઓની કુટુંબ ની વાર્ષિક આવક ગ્રામ વિસ્તારમાં માટે રૂ.૧, ૨૦,૦૦૦/-સુધી અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય.
શું લાભ મળે
👉 ધોરણ- ૯ થી સાયકલ સ્વરૂપે સહાય મળે છે.
👉આચાર્ય દ્વારા
👉તાલુકા વિકાસ કચેરી-કચેરી-તાલુકા પંચાયત
👉જીલ્લા સમાજ કલ્યાણ કચેરી, જીલ્લા પંચાયત
ક્યાં ક્યાં પુરાવા જોઈએ
👉શાળા મા ભણતા હોય તેનો પુરાવો
👉જાતિનો દાખલો
👉આવકનો દાખલો